જમીન ફાડીને જમીનની અંદરથી નીકળ્યા ગણપતિ જાણો આ ફાટસર મંદિરનો ઇતિહાસ.

આ મંદિર 1000 વર્ષથી વધુ જૂનું છે. આ મંદિર જોરાવર શહેરમાં આવેલું છે. યાત્રિકો પણ અહીં લાખોની સંખ્યામાં આવે છે અને તેઓ ગણપતિના દર્શન કરીને ખુશ થાય છે.

કહેવાય છે કે અત્યારે જે જગ્યાએ મંદિર છે ત્યાં એક તળાવ હતું, જેમાંથી ગણપતિ જમીનમાંથી નીકળ્યા હતા, તેથી ત્યાં ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું છે.

થોડા વર્ષો પહેલા ભાવનગરના એક માણસને ગણપતિએ સ્વપ્નમાં એવી જગ્યા બતાવી હતી જ્યાં વડવાણના ઠાકોર ભાઈએ ખોદકામ કર્યું હતું ત્યાં ગણપતિ દાદાના દર્શન થયા હતા.

જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ગણપતિ દાદાની મૂર્તિની સાથે વાઘેશ્વરી માતાની મૂર્તિ પણ બહાર આવી હતી અને વાઘેશ્વરી માતાની મૂર્તિને ઠાકોર ભાઈ વડવા લઈ ગયા હતા.

આ મંદિરને ગણપતિ ફાટસર કેમ કહેવામાં આવે છે કારણ કે આ જગ્યાએ પહેલા એક તળાવ હતું અને જમીનમાં ખોદકામ કરતા અંદરથી ગણપતિ દાદાની મૂર્તિ બહાર આવી હતી.

એટલે કે જમીન ફાડીને ગણપતિ દાદા બહાર આવ્યા હતા તેથી તેનું નામ ગણપતિ ફાટસર પડ્યું.

ત્યાં આવનાર દરેક ભક્તને ગણપતિ દાદામાં અતૂટ શ્રદ્ધા હોય છે. દાદા તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જેથી મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *