દ્વારકાધીશ મંદિર પર વીજળી પડી દ્વારકાધીશે પોતાનામાં સમાવી લીધી,જાણો દ્વારકાધીશ નો ચમત્કાર…

જગત મંદિર દ્વારકાના પૂજારી પ્રણવ મહારાજે જણાવ્યું હતું કે મંગળવારના વિજળી પડવાથી મંદિરને કોઈ નુકસાન થયું નથી. માત્ર દ્વારકા મંદિરનો ધ્વજ તુટી ગયો હતો.

1965 માં, દ્વારકા મંદિર પર પાકિસ્તાન દ્વારા સતત બોમ્બમારો કરવામાં આવ્યો હતો, પરંતુ ભગવાન કૃષ્ણએ દ્વારકાનગરીને તમામ કુદરતી આફતો અને માનવસર્જિત આફતોમાંથી બચાવી છે.

દ્વારિકાનગરી, ભગવાન કૃષ્ણનું શહેર, અને તેનું જગતમંદિર ભારતીય માનસમાં આગવું સ્થાન ધરાવે છે. તાજેતરમાં જ મંગળવારે દ્વારકા મંદિરના ધ્વજ પર વીજળી પડવાની ઘટનાને પગલે આ ધર્મસ્થાન માટે લોકોની ભીડ વધી હોવાનું જોવા મળ્યું હતું.

ત્યારે મંદિરના પૂજારીએ આ મંદિર પર લહેરાતા ધ્વજ વિશે વિશેષ માહિતી આપી હતી.

2020માં ભારે વરસાદ બાદ દ્વારકાના મંદિર પર વીજળી પડી. જગત મંદિર દ્વારકા અનેક વખત કુદરતી આફતોનો ભોગ બન્યું છે અને યુદ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા મંદિર પર અનેક બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે પણ જગત મંદિર દ્વારકામાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Today New Update પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *